ACCOUNTANCY By Websankul
4.77K subscribers
11 photos
14 files
65 links
Download Telegram
5. વિધાન 1: પ્રમાણસર મંજૂરી (Pro-rata Allotment) માં વધારાની અરજીના નાણાંઅરજદારોને તરત જ પરત કરી દેવાય છે. વિધાન 2: પ્રો-રેટા પદ્ધતિમાંઅરજદારોને તેમણે માગેલા શેર કરતાં પ્રમાણસર ઓછા શેર ફાળવવામાં આવે છે.
Anonymous Quiz
43%
(A) વિધાન 1 સાચું, વિધાન 2 ખોટું
29%
(B) વિધાન 1 ખોટું, વિધાન 2 સાચું
28%
(C) બંને સાચાં
🔥1
1. વિધાન 1: બાંયધરી દલાલો (Underwriters) જાહેર જનતા દ્વારા નખરીદાયેલા શેર પોતે ખરીદવાની ખાતરી કંપનીને આપે છે વિધાન 2: બાંયધરી કમિશન માત્ર જાહેર જનતાએ ખરીદેલા શેરની કિંમત પર જ ચૂકવવામાં આવે છે.
Anonymous Quiz
54%
(A) વિધાન 1 સાચું, વિધાન 2 ખોટું
24%
(B) વિધાન 1 ખોટું, વિધાન 2 સાચું
23%
(C) બંને સાચાં
4
૨. વિધાન 1: કંપનીધારા મુજબ, શેર માટેબાંયધરી કમિશનનો દર શેરની બહાર પાડેલ કિંમતના મહત્તમ 5%હોઈ શકે. વિધાન 2: ડિબેન્ચરમાટે બાંયધરી કમિશનનો મહત્તમ વૈધાનિક દર 2.5% નક્કીકરવામાં આવ્યો છે.
Anonymous Quiz
67%
(A) બંને સાચાં
15%
(B) બંને ખોટાં
18%
(C) વિધાન 1 સાચું, વિધાન 2 ખોટું
3🔥1
૩. વિધાન 1: 'ચિહ્નિતઅરજીઓ' (Marked Applications) એટલેએવી અરજીઓ જેના પર કોઈ ચોક્કસ બાંયધરી દલાલનો સિક્કો હોય. વિધાન 2: અચિહ્નિતઅરજીઓ (Unmarked Applications) નોલાભ કંપની સીધો પોતાની અરજી તરીકે ગણે છે.
Anonymous Quiz
66%
(A) બંને સાચાં
13%
(B) બંને ખોટાં
21%
(C) વિધાન 1 ખોટું, વિધાન 2 સાચું
3👍1🔥1
૪. વિધાન 1: ચોખ્ખી જવાબદારી (Net Liability) શોધતી વખતે કુલજવાબદારીમાંથી ચિહ્નિત અને અચિહ્નિત બંને અરજીઓ બાદ થાય છે. વિધાન 2: જો કોઈ દલાલની ગણતરીમાંઋણ (Negative) બાકી આવે તો તેનો લાભ અન્ય દલાલોને આપી શકાતો નથી.
Anonymous Quiz
55%
(A) વિધાન 1 સાચું, વિધાન 2 ખોટું
31%
(B) વિધાન 1 ખોટું, વિધાન 2 સાચું
14%
(C) બંને ખોટાં
52👍1🔥1
સ્વતંત્રતા દિવસ... એક એવો દિવસ છે, જે ભારતના ઇતિહાસમાં અજેય અમર છે. સ્વતંત્રતા દિવસ દેશની સ્વતંત્રતા કાજે સ્વાતંત્ર્ય વીરોએ કરેલા સંઘર્ષ, મહેનત અને ભારત દેશને આઝાદ કરાવવા પાછળ આપેલા સમર્પણને યાદ કરવાનો સમય છે.
ઘણીવાર અમુક લોકો એવો વિચાર કરે કે It’s all about time. જો આપણે એ સમયમાં જન્મ્યા હોત તો દેશ માટે કંઇક કર્યું હોત! હવે તો દેશ તો આઝાદ થઈ ગ્યો, તો હવે આપણે ક્યાં કોઈ બાબતોથી આઝાદીની જરૂર છે? હવે ક્યાં આપણે દેશ સેવાની જરૂર છે? મિત્રો, માત્ર આઝાદી મળવાથી જ બધું સારું નથી થઈ જતું!
એવી ઘણી બાબતો છે, જેનાથી દેશને આઝાદ કરવાની જરૂર છે અને આમાં મદદરૂપ બની તમે દેશ સેવા કરી શકો અને ભારતનું નામ વિશ્વમાં ઉજ્જવળ કરી શકો.
દેશને ગરીબી, ભૂખમરો, અસમાનતા, જાતિ-જ્ઞાતિ, સ્ત્રીઓ પ્રત્યે હિંસા, શિક્ષણમાં પછાતપણું, ભ્રષ્ટાચાર, રાજનીતિમાં અપરાધીકરણ, ઘટી રહેલી નૈતિકતા વગેરે કેટલીયે બાબતોમાંથી આઝાદી મેળવવાની જરૂરિયાત છે. હાલ આપ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, અને ભવિષ્યમાં સરકારી વિભાગમાં સેવા માટે જોડાશો. આ એક એવી તક છે કે તમે એક સારા અધિકારી બનો, જેના થકી તમે તમારો તેમજ સમાજનો વિકાસ થાય અને અગાઉ જોયેલી ગુલામીઓમાંથી દેશને આઝાદી અપાવી શકો. આ પણ એક પ્રકારે દેશ સેવા જ છે.
તો ચાલો આ સ્વતંત્રતા દિવસ પર સંકલ્પ કરીયે કે હવે જે કઈ પણ મહેનત કરીશું એ આઝાદ ભારતના જતન માટે કરીશું.
વેબસંકુલ પરિવાર તરફથી સૌ વિદ્યાર્થી મિત્રોને સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભેચ્છાઓ!
આપની મહેનત આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં રંગ લાવે એવી પ્રાથના. જય હિન્દ...!!!
14🫡1
5K Subscribers! 🎉❤️
આપણો ACCOUNTANCYBYWEBSANKUL યુટ્યુબનો પરિવાર હવે 5,000+ સબસ્ક્રાઇબર્સનો થઈ ગયો છે! 🥳


તમારો વિશ્વાસ એ જ અમારી સાચી મૂડી...

5,000 સબસ્ક્રાઇબર્સ સાથે બેલેન્સ શીટ થઈ પરફેક્ટ !!!

તમારી તૈયારીને વધુ મજબૂત બનાવવા માટે અમે હંમેશા શ્રેષ્ઠ કન્ટેન્ટ લાવતા રહીશું.

આવો જ પ્રેમ આપતા રહો અને જો હજુ સુધી આપણી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો આજે જ જોડાવો! 🚀

ACCOUNTANCYBYWEBSANKUL YouTube : https://www.youtube.com/@AccountancybyWebSankul
20🎉4
GSSSB મ્યુનિસિપલ એકાઉન્ટન્ટ વર્ગ 3 ના ફોર્મ ભરવાની સમય મર્યાદા 31/08/2026 સુધી વધારવામાં આવી..
👍11🔥5