𝐏𝐀𝐍𝐊𝐀𝐉 𝐉𝐎𝐒𝐇𝐈 𝐂𝐀𝐑𝐄𝐄𝐑 𝐈𝐍𝐒𝐓𝐈𝐓𝐔𝐓𝐄 @ 𝐁𝐇𝐀𝐕𝐍𝐀𝐆𝐀𝐑
19.4K subscribers
20K photos
656 videos
3.53K files
3.16K links
Quality Education & Management
By PANKAJ JOSHI

GPSC~PI~PSI~ASI~HIGH COURT ~RAILWAY ~CONSTABLE~BINSACHIVALAY~FOREST
તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવતું ઇન્સ્ટિટ્યૂટ @pjci
https://linktr.ee/Pankajjoshicareerinstitute

📱9714 310 310📱
Download Telegram
🏆પંકજ જોષી કરિયર ઇન્સ્ટિટયૂટ ભાવનગર🏆

👍SC, OBC અને EWS માટે સહાય મળવાપાત્ર સંસ્થા👍

🌟 જનરલ બેચ🌟

🌟TET - TAT સ્પેશિયલ બેચ🌟

🔻બેચમાં PJCIના જૂના વિદ્યાર્થીઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ🔻

પ્રવેશ કાર્ય શરૂ છે

બેચનો સમય : સાંજના 6:00 થી 8:00

☎️રજિસ્ટ્રેશન માટે આજે જ સંપર્ક કરો :
મોબાઈલ નંબર 9714 310 310

🗺112, પહેલો માળે, ધી કેપિટલ બિલ્ડિંગ, ટોપ - થ્રી સર્કલ, ભાવનગર
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
જીએસટી કાઉન્સિલે આજે (3 સપ્ટેમ્બર) યોજાયેલી બેઠકમાં મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે, હવે 5% અને 18% એમ માત્ર બે GST સ્લેબ જ લાગુ થશે. એટલે કે હવે 12% અને 28% જીએસટી સ્લેબ રદ કરાયા છે અને તેમાં સામેલ વસ્તુઓ મંજૂર કરાયેલા બે ટેક્સ સ્લેબની અંદર જ ગણાશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી ઘણી વસ્તુઓ સસ્તી થઇ જશે. જો કે, લક્ઝરી અને હાનિકારક વસ્તુઓ માટે 40% ના સ્પેશિયલ સ્લેબને પણ મંજૂરી આપવામાં આવી છે. આ નવા GST દર 22 સપ્ટેમ્બરથી લાગુ થશે.
👍1
કૃષિ યુનિવર્સિટી જુનિયર ક્લાર્કમાં પહેલા પ્રાથમિક પરીક્ષા લેવાશે પછી મુખ્ય પરીક્ષા લેવાશે.
#LRD

#
પ્રમાણપત્ર_ચકાસણી માટેની તારીખ
17 September to 30 September
17 સપ્ટેમ્બર  થી  30 સપ્ટેમ્બર


#LRD
#DV
#Document_Verification
➡️સમગ્ર ભારતમાં દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ 'રાષ્ટ્રીય શિક્ષક દિન'ની ઉજવણી કરવામાં આવે છે.

➡️ભારતમાં રાષ્ટ્રીય શિક્ષક દિવસની ઉજવણીનો પ્રારંભવર્ષ 1962 થી થયો હતો.

➡️ભારતના પ્રસિદ્ધ પ્રોફેસર, શિક્ષણશાસ્ત્રી, તત્ત્વ ચિંતક અને રાજપુરુષ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં તેમનો જન્મદિન 5 સપ્ટેમ્બર ભારતમાં 'શિક્ષક દિન' તરીકે ઉજવાય છે.

➡️ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને દ્વિતીય રાષ્ટ્રપતિ હતા.

➡️5 સપ્ટેમ્બર, 1888ના રોજ તમિલનાડુના તિરુત્તાની ખાતે તેમનો જન્મ થયો હતો.

➡️નોંધ: 'વિશ્વ શિક્ષક દિન' અથવા 'આંતરરાષ્ટ્રીય શિક્ષક દિન' 5 ઓક્ટોબરના રોજ ઉજવાય છે. જ્યારે ભારતમાં 'રાષ્ટ્રીય શિક્ષક દિન' 5 સપ્ટેમ્બરના રોજ ઉજવાય છે.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍2👏1
⭐️પંકજ જોષી કરિયર ઇન્સ્ટિટયૂટ તળાજા ⭐️

💥SC, OBC અને EWS માટે સહાય મળવાપાત્ર સંસ્થા💥

👍પ્રવેશ કાર્ય શરૂ છે👍

🌟જનરલ બેચ🌟

😄PJCIના જૂના વિદ્યાર્થીઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ😄

બેચનો સમય : સવારે 8:30 થી 10:30

☎️રજિસ્ટ્રેશન માટે આજે જ સંપર્ક કરો :
મોબાઈલ નંબર 97 24 95 07 07

↖️પહેલો માળ, માંડવરાય કોમ્પલેસ, મહુવા ચોકડી નજીક, તળાજા.

❤️Youtube : Talaja New General Batch Video https://youtu.be/bWjG90cXI-s?si=hZqGcsV41jFpnZOf
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
LRD DV સૂચના

10/9/2025 LRD DV ના કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે
#LRD
#Document_Verification
👌2