𝐏𝐀𝐍𝐊𝐀𝐉 𝐉𝐎𝐒𝐇𝐈 𝐂𝐀𝐑𝐄𝐄𝐑 𝐈𝐍𝐒𝐓𝐈𝐓𝐔𝐓𝐄 @ 𝐁𝐇𝐀𝐕𝐍𝐀𝐆𝐀𝐑
19.4K subscribers
19.9K photos
656 videos
3.53K files
3.16K links
Quality Education & Management
By PANKAJ JOSHI

GPSC~PI~PSI~ASI~HIGH COURT ~RAILWAY ~CONSTABLE~BINSACHIVALAY~FOREST
તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવતું ઇન્સ્ટિટ્યૂટ @pjci
https://linktr.ee/Pankajjoshicareerinstitute

📱9714 310 310📱
Download Telegram
🏆પંકજ જોષી કરિયર ઇન્સ્ટિટયૂટ ભાવનગર🏆

👍SC, OBC અને EWS માટે સહાય મળવાપાત્ર સંસ્થા👍

🌟TET-TAT સ્પેશિયલ બેચ🌟

🔻બેચમાં PJCIના જૂના વિદ્યાર્થીઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ🔻

☄️ પ્રવેશ કાર્ય શરૂ છે☄️

બેચનો સમય : સાંજના 6:00 થી 8:00

☎️રજિસ્ટ્રેશન માટે આજે જ સંપર્ક કરો :
મોબાઈલ નંબર 9714 310 310

🗺112, પહેલો માળે, ધી કેપિટલ બિલ્ડિંગ, ટોપ - થ્રી સર્કલ, ભાવનગર
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
......ઘણા અંશે ખ્રિસ્તી સિદ્ધાંતો અને આચારોના હિમાયતી હતાં અને તેમના અનુસાર પાશ્ચાત્ય આદર્શોમાં રહેલી સમાનતાનો આશ્રય લઈ જાતિપ્રથાનો વિરોધ કરવો જોઈએ.
Anonymous Quiz
17%
દેવેન્દ્રનાથ ટાગોર
35%
કેશવચંદ્ર સેન
42%
મહાદેવ ગોવિંદ રાનડે
6%
રામકૃષ્ણ ભંડારકર
👍1
........એ હિંદુસ્તાની જજ અંગ્રેજોના મુકદ્દમા પણ ચલાવી શકે એવી જોગવાઈ કરતું ઈલ્બર્ટ બિલ ધારાસભામાં પસાર કરાવવા તજવીજ કરી.
Anonymous Quiz
13%
લોર્ડ લીટન
45%
લોર્ડ રિપન
35%
લોર્ડ વિલિયમ બેન્ટિક
6%
લોર્ડ મેકોલે
⭐️પંકજ જોષી કરિયર ઇન્સ્ટિટયૂટ તળાજા ⭐️

💥SC, OBC અને EWS માટે સહાય મળવાપાત્ર સંસ્થા💥

આવતી કાલથી શુભારંભ

🌟જનરલ બેચ🌟

😄PJCIના જૂના વિદ્યાર્થીઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ😄

બેચનો સમય : સવારે 8:30 થી 10:30

☎️રજિસ્ટ્રેશન માટે આજે જ સંપર્ક કરો :
મોબાઈલ નંબર 97 24 95 07 07

↖️પહેલો માળ, માંડવરાય કોમ્પલેસ, મહુવા ચોકડી નજીક, તળાજા.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
નેત્રદાનમાં આંખનો કયો ભાગ દાનમાં આપવામાં આવે છે ?
Anonymous Quiz
19%
રેટિના
58%
કોર્નિયા
15%
આઈરિસ
9%
નેત્ર લેન્સ
👍4
બે અરીસા વચ્ચેના ખુણાનું માપ 60° હોય તો કેટલા પ્રતિબિંબ મળે ?
Anonymous Quiz
29%
4
32%
5
25%
6
14%
3
👍3
શ્રી ગણપતિદાદાની અસીમ કૃપાથી અમે તા. ૨૭-૦૮-૨૦૨૫ને બુધવાર (ગણેશ ચતુર્થીના દિવસે) તળાજા શહેરમાં અમારી નવી શાખા શરૂ કરવા જઈ રહ્યાં છીએ. જયાં આપને મળશે સરકારી નોકરીની તૈયારી કરવા માટે સંપૂર્ણ અને સચોટ માર્ગદર્શન...

જનરલ બેચ

આજથી શુભારંભ (ગણેશ ચતુર્થી)

સમય: સવારે 8:30 થી 10:30

સમયગાળો 12 મહિના

લાઈબ્રેરીની સુવિધા ઉપલબ્ધ છે.
🎉15👏4🤩1
ViewFile (1).pdf
1.2 MB
GSSSB મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર કુલ 75 જગ્યાઓ
Media is too big
VIEW IN TELEGRAM
શ્રી ગણપતિદાદાની અસીમ કૃપાથી અમે તા. ૨૭-૦૮-૨૦૨૫ને બુધવાર (ગણેશ ચતુર્થીના દિવસે) તળાજા શહેરમાં અમારી નવી શાખાનું ઉદ્ઘટન કર્યું જયાં વિદ્યાર્થીનો ખૂબ જ પ્રતિસાદ મળ્યો છે જે આપ વીડિયોમાં જોઈ શકો છો.

જનરલ બેચ

આજથી શુભારંભ (ગણેશ ચતુર્થી)

સમય: સવારે 8:30 થી 10:30

સમયગાળો 12 મહિના

લાઈબ્રેરીની સુવિધા ઉપલબ્ધ છે.


રજીસ્ટ્રેશન માટે અત્યારે સંપર્ક કરો

મો. 9724950707
🤩10🎉8🔥5👌2🫡2❤‍🔥1👏1🏆1🍾1