શીખ શાસક રણજિતસિંહ બાબતે નીચેના વિધાનો પૈકી સાચો વિકલ્પ જણાવો.
Anonymous Quiz
43%
C અને D બંને
13%
C અને D બંને પૈકી એકપણ નહિ.
29%
તેમણે લાહોરમાં તોપ બનાવવાનું કારખાનું સ્થાપ્યું હતું.
15%
તેમણે લાહોર અને અમૃતસર પર વિજય મેળવ્યો હતો.
👍3
કૃણાલી પશ્ચિમ તરફ 14 મીટર ચાલીને તેની જમણી બાજુ વણાંક લઈ 14 મીટર ચાલે છે અને પછી ડાબી તરફ 10 મીટર ચાલે છે. ફરીથી તે ત્યાંથી ડાબી તરફ 14 મીટર ચાલે છે. તો તે તેના પ્રારંભિક સ્થળની ઓછામાં ઓછા કેટલા મીટર અંતરે છે ?
Anonymous Quiz
10%
10 મીટર
57%
24 મીટર
28%
28 મીટર
4%
38 મીટર
👍2👏1🏆1