નીચેનામાંથી કય ઘટના પ્રકાશના વક્રીભવનનાં લીધે થતી નથી ?
  Anonymous Quiz
    24%
    તારાઓનું ટમટમવું
      
    28%
    સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી સૂર્ય દેખાવાનો આભાસ થાય છે.
      
    31%
    પાણીમાં અંશતઃ ડૂબેલી વાંકી પેન્સિલ સિંધી દેખાય છે.
      
    17%
    પાણી ભરેલા પાત્રમાં તળીયે પડેલો સિક્કો ઉપર ઉઠેલો લાગે છે.
      
    👨💻2👍1🏆1
  નીચેના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ જણાવો.
  Anonymous Quiz
    10%
    લાળગ્રંથિ એમાયલેઝ નામના ઉત્સેસકનો સ્ત્રાવ કરે છે.
      
    14%
    ઘાટી ઢાંકણનું મુખ્ય કાર્ય ખોરાકને અન્નનળીમાંથી શ્વાસનળીમાં જતા અટકાવે છે.
      
    74%
    A અને B બંને
      
    2%
    A અને B પૈકી એકપણ નહિ
      
    👍2🏆2👨💻1
  રાષ્ટ્રીય એકતા દિવસ દર વર્ષે 31 ઓક્ટોબરના રોજ સમગ્ર ભારતમાં ઉજવવામાં આવે છે. આ દિવસ લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ તરીકે ઉજવાય છે.
🧐 Join our Instagram Page
https://www.instagram.com/p/DQdfw7yDFiq/?igsh=cTk5dGlzcDZja29x
https://www.instagram.com/p/DQdfw7yDFiq/?igsh=cTk5dGlzcDZja29x
Please open Telegram to view this post
    VIEW IN TELEGRAM
  અર્થતંત્રમાં થતી વિવિધ અસંખ્ય આર્થિક પ્રવૃત્તિઓ કે વિવિધ વ્યવસાયોને મુખ્યત્વે......... વિભાગોમાં વહેંચવામાં આવે છે.
  Anonymous Quiz
    17%
    બે
      
    58%
    ત્રણ
      
    21%
    ચાર
      
    4%
    છ
      
    👍2👌1
  એકસપ્રેસ હાઈવેને.......પણ કહેવાય છે જે ચારથી છ લેનવાળા આ રસ્તાઓ પર વિના અવરોધે વાહનો ચલાવી શકાય છે.
  Anonymous Quiz
    24%
    એપ્રોચ રોડ
      
    46%
    દ્રુતગતિ માર્ગ
      
    20%
    ફુલગતિ માર્ગ
      
    11%
    બાયપાસ માર્ગ
      
    👍2🔥2