જૈન ધર્મના 5 અણુરત્નો પૈકીના 4 અણુરત્નો કયા તીર્થકર દ્વારા આપવામાં આવ્યાં હતા ?
Anonymous Quiz
27%
મહાવીર સ્વામી
13%
સંભવનાથ
23%
નેમિનાથ
37%
પાશ્વનાથ
👌5❤2
ચંદ્રગુપ્ત મૌર્યને જૈન અને બૌદ્ધ ગ્રંથોમાં કેવો ગણવામાં આવ્યો છે?
Anonymous Quiz
38%
ક્ષત્રિય
20%
બ્રાહ્મણ
26%
વૈશ્ય
15%
શુદ્ર
❤2❤🔥2
ViewFile - 2025-06-18T203514.686.pdf
1.4 MB
#GSSSB
અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતનો વિભાગના નિયંત્રણ હેઠળના ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ કચેરી હસ્તકના આસીસ્ટન્ટ (લેબોરેટરી), વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતી માટેની જાહેરાત ક્રમાંકઃ ૩૧૪/૨૦૨૫૨૬ ની વિગતવાર જાહેરાત
અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતનો વિભાગના નિયંત્રણ હેઠળના ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ કચેરી હસ્તકના આસીસ્ટન્ટ (લેબોરેટરી), વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતી માટેની જાહેરાત ક્રમાંકઃ ૩૧૪/૨૦૨૫૨૬ ની વિગતવાર જાહેરાત
............. નદીના કાંઠે ભરપુર વનરાજીથી સંતુપ્ત એવું રમણીય તીર્થ શામળાજી આવેલું છે ?
Anonymous Quiz
9%
સાબરમતી
19%
વાત્રક
63%
મેશ્વો
8%
પુષ્પાવતી
👌4❤1
ચાંદોદ-કરનાળી પાસે નર્મદા અને કરજણ સાથે ત્રીજી કઈ નદી ત્રિવેણી સંગમ રચે છે ?
Anonymous Quiz
9%
અમરાવતી
59%
ઓરસંગ
16%
ઢાંઢર
17%
વિશ્વામિત્રી
❤2👌2👍1
ભારતીય બંધારણમાં રાજ્યના રાજ્યપાલની નિવૃત્તિ વય કેટલી છે ?
Anonymous Quiz
4%
58
27%
62
25%
65
44%
હોતી નથી
👍2❤1
ગ્રામપંચાયતમાં અરજદારે બાંધકામની પરવાનગી માંગી હોય તે કોણ મંજૂર કરશે?
Anonymous Quiz
18%
સરપંચ
45%
તાલુકા વિકાસ અધિકારી
13%
ગ્રામપંચાયત
24%
તલાટી કમ મંત્રી
❤3🥰1