Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🤩386👍101❤79🔥41🫡24👌18💯18👏14🎉14🏆8🥰5
Daily Current Affairs By WebSankul (01-01-2025).pdf
5.8 MB
📰 Daily Current Affairs 🎉
By WebSankul
🗓 1st January - 2025
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
📹 વીડિયો જોવા માટેની Link⤵️
😞 https://youtube.com/live/J6eq1X49kJ8?feature=share
🧾 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here
💙 Daily Current અપડેટ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી માહિતી માટે WebSankul WhatsApp Channel ને Follow કરો ⛳️ Click Here
By WebSankul
🗓 1st January - 2025
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍53❤2🎉1
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍87❤7💯6🔥3🏆2
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍276🤩38❤19🔥19🎉13👏12
Vocab મિત્ર - Day 18 By WebSankul.pdf
9.8 MB
Vocab મિત્ર - Day 18
✅ English Vocabulary
+
✅ ગુજરાતી શબ્દભંડોળ
✅ આટલું કરી નાખો એટલે Vocab માં માર્ક નહીં કપાય!!
😔 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here
+
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍29❤4🔥2👏2
1857 : સંગ્રામની નિષ્ફળતાનાં કારણો :-
- કેન્દ્રિય નેતાગીરીનો અભાવ :
સંગ્રામની નિષ્ફળતાનું મહત્વનું કારણ કેંદ્રવર્તી સંગઠન તથા સર્વોપરી સેનાનીપદનો અભાવ હતું. સંગ્રામકારીઓની શિસ્ત ઘણી જ નિર્બળ હતી.
- સંગ્રામ અમુક પ્રદેશ પૂરતો જ મર્યાદિત હતો :
સંગ્રામ વ્યાપક હોવા છતાં હિન્દના અમુક પ્રદેશ પૂરતો તે મર્યાદિત હતો. પંજાબ, રાજસ્થાન, કાશ્મીર, સિંધ, પૂર્વ બંગાળ, નેપાળ, આસામ અને દક્ષિણ ભારતના પ્રદેશો લગભગ સંગ્રામથી અલિપ્ત જ રહ્યા હતા.
- રાજા રજવાડાંનો અંગ્રેજોને સાથ :
મોટાભાગના રજાઓ સંગ્રામથી અલિપ્ત જ રહ્યા. હૈદરાબાદના નિઝામ, કશ્મીરના રાજા ગુલાબસિંહ, પતિયાળા, નાભા અને ઝિંદના શીખ શાસકો, ઈન્દોરના હોલકર, ગ્વાલિયરના સિંધિયા, વડોદરાના ગાયકવાડ, ભોપાલના નવાબ, ટીકાગઢ અને ટેહરીના રાજાઓએ સંગ્રામને ડાબી દેવા અંગ્રેજોને સાથ આપ્યો.
- વિદ્રોહકારીઓની નબળાઈઓ :
અંગ્રેજોની તુલનામાં વિદ્રોહકારીઓમાં વ્યવસ્થિત યોજનાનો અભાવ હતો. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ અને તાત્યાતોપે બાદ કરતાં વિદ્રોહકારીઓ પાસે સફળ નેતાગીરી ન હતી.
- કેન્દ્રિય નેતાગીરીનો અભાવ :
સંગ્રામની નિષ્ફળતાનું મહત્વનું કારણ કેંદ્રવર્તી સંગઠન તથા સર્વોપરી સેનાનીપદનો અભાવ હતું. સંગ્રામકારીઓની શિસ્ત ઘણી જ નિર્બળ હતી.
- સંગ્રામ અમુક પ્રદેશ પૂરતો જ મર્યાદિત હતો :
સંગ્રામ વ્યાપક હોવા છતાં હિન્દના અમુક પ્રદેશ પૂરતો તે મર્યાદિત હતો. પંજાબ, રાજસ્થાન, કાશ્મીર, સિંધ, પૂર્વ બંગાળ, નેપાળ, આસામ અને દક્ષિણ ભારતના પ્રદેશો લગભગ સંગ્રામથી અલિપ્ત જ રહ્યા હતા.
- રાજા રજવાડાંનો અંગ્રેજોને સાથ :
મોટાભાગના રજાઓ સંગ્રામથી અલિપ્ત જ રહ્યા. હૈદરાબાદના નિઝામ, કશ્મીરના રાજા ગુલાબસિંહ, પતિયાળા, નાભા અને ઝિંદના શીખ શાસકો, ઈન્દોરના હોલકર, ગ્વાલિયરના સિંધિયા, વડોદરાના ગાયકવાડ, ભોપાલના નવાબ, ટીકાગઢ અને ટેહરીના રાજાઓએ સંગ્રામને ડાબી દેવા અંગ્રેજોને સાથ આપ્યો.
- વિદ્રોહકારીઓની નબળાઈઓ :
અંગ્રેજોની તુલનામાં વિદ્રોહકારીઓમાં વ્યવસ્થિત યોજનાનો અભાવ હતો. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ અને તાત્યાતોપે બાદ કરતાં વિદ્રોહકારીઓ પાસે સફળ નેતાગીરી ન હતી.
👍182🫡63🤩31❤16🔥13👌11💯2
Test - 425 મૂલ્યાંકન Daily Test Series.pdf
1.7 MB
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍56❤1